नवरात्रि के अद्भुत उपाय
હાલમાં માઁ અંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ ચાલી રહ્યું છે, ત્યારે દરેક ભક્ત નવરાત્રિના નવે નવ દિવસ માઁ અંબાના વિવિધ રૂપોની પૂજા અર્ચના કરીને તેમની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે બનતા તમામ ઉપાયો કરે છે. નવરાત્રિના દિવસોમાં આરાધના, ઉપવાસ, હોમ, હવન સિવાય કેટલાક ટોટકા પણ અચૂક......
17 October, 2020 / No comment